Sbs Gujarati - Sbs
ભારતનું ચંદ્રયાન-3 આજે ચંદ્રની ધરતી પર ઉતરશે
- Autor: Vários
- Narrador: Vários
- Editor: Podcast
- Duración: 0:02:49
- Mas informaciones
Informações:
Sinopsis
ભારતનું ચંદ્રયાન-3 બુધવારે 23મી ઓગસ્ટ, ભારતીય સમય પ્રમાણે સાંજે 6 વાગ્યે ચંદ્રની સપાટી પર ઉતરે તેવી શક્યતા છે. ચંદ્ર પર લેન્ડર વિક્રમનું સોફ્ટ લેન્ડીંગ સફળ થશે તો તેમાંથી રોવર પ્રજ્ઞાન બહાર આવશે અને ચંદ્રની સપાટી પરના પાણી અને વાતાવરણની વિગતો મેળવશે.