Sbs Gujarati - Sbs

આયુર્વેદની દ્રષ્ટિએ જાણો ઉપવાસ ક્યારે અને કોણ કરી શકે

Informações:

Sinopsis

ઉપવાસથી માનવીના શરીર પર કેવી અસર થાય છે અને કેવી બાબતોનું ધ્યાન રાખીને ઉપવાસ કરવો જોઇએ એ વિશે SBS Gujarati ને માહિતી આપી રહ્યા છે આયુર્વેદાચાર્ય કોમલ પટેલ.